એર ઇન્ડિયાના કમાન્ડર અને બે બાળકોના માતા સ્વાતિ રાવલે કોરોનાવાઇરસની મહામારીનો ભોગ બનેલા ઇટાલીમાં ફસાયેલા ભારતીય લોકોને વતન પરત લાવવા માટેના વિમાનની આગેવાની કરી હતી. તેમની આ સિદ્ધીને ચોમેરથી પ્રશંસા મળી પરંતુ સ્વાતિએ તેને માત્ર તેમની ફરજનો જ એક ભાગ ગણાવ્યો.
To read the article, click here.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






