આજે જેને આપણે મુંબઈની ઓળખ સમી તાજ મહાલ હોટેલ તરીકે જાણીએ છીએ તે પ્રથમ વિશ્વ યુદ્ધના સમયે એક દવાખાના તરીકે કામ કરતુ મકાન હતું. અને તે સમયે ઓસ્ટ્રેલિયાથી અનેક નર્સને ઘાયલ સૈનિકોની સારવાર માટે ભારત મોકલવામાં આવી હતી. આજનો દિવસ ૧૧ નવેમ્બર એટલે પ્રથમ વિશ્વ યુદ્ધ સમાપ્તિનો દિવસ છે, તે નિમિત્તે આવો જોઈએ ભારતને પહેલા વિશ્વ યુદ્ધ જોડે સાંકળતી કેટલીક વાતો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4pm.
Follow us on Facebook.
Share






