Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

'ભારત સાથે જોડાયેલાં રહેવા ત્યાંની પરિસ્થિતિ વિષે માહિતગાર રહો': નગીનદાસ સંઘવી

Padma Shri Nagindas Sanghavi
Padma Shri Nagindas Sanghavi Source: Facebook

ગુજરાતના ખૂબ જાણીતા કટારલેખક, વક્તા અને વિદ્વાન રાજકીય વિશ્લેષક શ્રીનગીનદાસ સંઘવીને આ વર્ષે ભારતનું ઉચ્ચ પદ્મ શ્રી સન્માન મળશે. સાહિત્ય અને શાસ્ત્રો વિષે ખૂબ ઊંડું વાંચન અને સમજ ધરાવતા આ 99 વર્ષીય સ્પષ્ટવક્તા SBS Gujarati સાથે વાત કરે છે કે કેવી રીતે ભારતથી બહાર રહીને પણ ભારત સાથે જોડાયેલાં રહી શકાય.


Published

Updated

By Jelam Hardik

Source: SBS




Share this with family and friends


ગુજરાતના ખૂબ જાણીતા કટારલેખક, વક્તા અને વિદ્વાન રાજકીય વિશ્લેષક શ્રીનગીનદાસ સંઘવીને આ વર્ષે ભારતનું ઉચ્ચ પદ્મ શ્રી સન્માન મળશે. સાહિત્ય અને શાસ્ત્રો વિષે ખૂબ ઊંડું વાંચન અને સમજ ધરાવતા આ 99 વર્ષીય સ્પષ્ટવક્તા SBS Gujarati સાથે વાત કરે છે કે કેવી રીતે ભારતથી બહાર રહીને પણ ભારત સાથે જોડાયેલાં રહી શકાય.



Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now