ગુજરાતના ખૂબ જાણીતા કટારલેખક, વક્તા અને વિદ્વાન રાજકીય વિશ્લેષક શ્રીનગીનદાસ સંઘવીને આ વર્ષે ભારતનું ઉચ્ચ પદ્મ શ્રી સન્માન મળશે. સાહિત્ય અને શાસ્ત્રો વિષે ખૂબ ઊંડું વાંચન અને સમજ ધરાવતા આ 99 વર્ષીય સ્પષ્ટવક્તા SBS Gujarati સાથે વાત કરે છે કે કેવી રીતે ભારતથી બહાર રહીને પણ ભારત સાથે જોડાયેલાં રહી શકાય.
ગુજરાતના ખૂબ જાણીતા કટારલેખક, વક્તા અને વિદ્વાન રાજકીય વિશ્લેષક શ્રીનગીનદાસ સંઘવીને આ વર્ષે ભારતનું ઉચ્ચ પદ્મ શ્રી સન્માન મળશે. સાહિત્ય અને શાસ્ત્રો વિષે ખૂબ ઊંડું વાંચન અને સમજ ધરાવતા આ 99 વર્ષીય સ્પષ્ટવક્તા SBS Gujarati સાથે વાત કરે છે કે કેવી રીતે ભારતથી બહાર રહીને પણ ભારત સાથે જોડાયેલાં રહી શકાય.