Rabindranath Tagore Jadavpur University campus Source: Cherishsantosh Wikimedia Commonsઇન્ડિયન કમ્યુનિટી એસોસિયેશન ઓફ ગ્રેટર ડૅડીનોન્ગ આઈ એન સી વડે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની 156મી જન્મજયંતિ ઉજવવાનું આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમ વડે કરવામાં આવ્યું છે. "ગીતાંજલિ" નામક આ કાર્યક્મમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ, અન્ય સાહિત્યિક કૃતિઓ અને નૃત્ય નાટિકા રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમ વિષે ગાયક ધર્મેશ ચુડાસમાએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
ઇન્ડિયન કમ્યુનિટી એસોસિયેશન ઓફ ગ્રેટર ડૅડીનોન્ગ આઈ એન સી વડે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની 156મી જન્મજયંતિ ઉજવવાનું આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમ વડે કરવામાં આવ્યું છે. "ગીતાંજલિ" નામક આ કાર્યક્મમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ, અન્ય સાહિત્યિક કૃતિઓ અને નૃત્ય નાટિકા રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમ વિષે ગાયક ધર્મેશ ચુડાસમાએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત