કવિ વિનોદ જોશી એટલે ગુજરાતી સાહિત્યનું એક ગુંજતું અને ગરવું નામ. 'સૈરન્ધ્રી' ઑસ્ટ્રેલિયામાં સર્જાયેલું એમનું એક પ્રબંધ કાવ્ય છે. મહાભારતનાં વિરાટપર્વનો ટેકો લઈને રચાયેલી આ કૃતિમાં વાત છે મૂળ ઓળખ ગુમાવીને જીવી રહેલી એક સ્ત્રીની. શું એ પ્રતીક છે આપણાં સૌનું? સાંભળીએ કવિ વિનોદ જોશી પાસેથી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






