SKIP TO MAIN CONTENT

'મારી સૈરન્ધ્રી મહાભારતકારથી જુદી છે': કવિ વિનોદ જોશી

Poet Vinod Joshi on his most recent creation Sairandhri
Poet Vinod Joshi on his most recent creation Sairandhri. Source: SBS Gujarati

કવિ વિનોદ જોશી એટલે ગુજરાતી સાહિત્યનું એક ગુંજતું અને ગરવું નામ. 'સૈરન્ધ્રી' ઑસ્ટ્રેલિયામાં સર્જાયેલું એમનું એક પ્રબંધ કાવ્ય છે. મહાભારતનાં વિરાટપર્વનો ટેકો લઈને રચાયેલી આ કૃતિમાં વાત છે મૂળ ઓળખ ગુમાવીને જીવી રહેલી એક સ્ત્રીની. શું એ પ્રતીક છે આપણાં સૌનું? સાંભળીએ કવિ વિનોદ જોશી પાસેથી.


Published

Updated

By Jelam Hardik

Source: SBS



Skip to podcast episode content

કવિ વિનોદ જોશી એટલે ગુજરાતી સાહિત્યનું એક ગુંજતું અને ગરવું નામ. 'સૈરન્ધ્રી' ઑસ્ટ્રેલિયામાં સર્જાયેલું એમનું એક પ્રબંધ કાવ્ય છે. મહાભારતનાં વિરાટપર્વનો ટેકો લઈને રચાયેલી આ કૃતિમાં વાત છે મૂળ ઓળખ ગુમાવીને જીવી રહેલી એક સ્ત્રીની. શું એ પ્રતીક છે આપણાં સૌનું? સાંભળીએ કવિ વિનોદ જોશી પાસેથી.


Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 

Follow us on Facebook.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now