SKIP TO MAIN CONTENT

કેન્સર નિદાન થયા પછી લેવા જેવા સાત પગલા (ભાગ–૧)

Oncologist Dr Bhaumik Shah
Oncologist Dr Bhaumik Shah Source: SBS Gujarati

કેન્સર નિદાન થાય તો જીવન અટકી નથી જતું. નોકરી, ભણતર અને બીજી બધીજ જવાબદારીઓ નિભાવવાની સાથે સારવાર લઇ શકો છો. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ફોરવર્ડ થતા મિરેકલ ક્યોરના મેસેજીસથી સાવધાન રહો અને જાણી લો યોગ્ય માહિતી અને માર્ગદર્શન મેળવવાના રસ્તા ઓન્કોલોજીસ્ટ ડો ભૌમિક શાહ પાસેથી.


Published

Updated

By Nital Desai

Source: SBS



Skip to podcast episode content

કેન્સર નિદાન થાય તો જીવન અટકી નથી જતું. નોકરી, ભણતર અને બીજી બધીજ જવાબદારીઓ નિભાવવાની સાથે સારવાર લઇ શકો છો. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ફોરવર્ડ થતા મિરેકલ ક્યોરના મેસેજીસથી સાવધાન રહો અને જાણી લો યોગ્ય માહિતી અને માર્ગદર્શન મેળવવાના રસ્તા ઓન્કોલોજીસ્ટ ડો ભૌમિક શાહ પાસેથી.


Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now