SKIP TO MAIN CONTENT

નાક કે ગળામાં કાંઈ ફસાઈ ગયું છે તેની ખબર જ ના પડે તો.....

Dr Himanshu Thakkar
Dr Himanshu Thakkar Source: Facebook

શ્વાસ કે અન્ન નળીમાં કાંઈ ફસાઈ જાય તો તરત ખબર પડે તે જરૂરી નથી , માત્ર ઉધરસ કે શરદી જેવું લાગે પરંતુ પરિસ્થિતિ જીવલેણ બની શકે છે. કાન, નાક અને ગળાના નિષ્ણાત ડો હિમાંશુ ઠક્કર જણાવે છે ચેતવા જેવા ચિન્હો. ખાસ કરીને નાના બાળકોમાં જે કહી નહિ શકે કે કાંઈ ગળી ગયા છે. વડીલો માટે પણ અમુક ચિન્હો નોંધવા જેવા છે.


Published

Updated

By Nital Desai

Source: SBS



Skip to podcast episode content

શ્વાસ કે અન્ન નળીમાં કાંઈ ફસાઈ જાય તો તરત ખબર પડે તે જરૂરી નથી , માત્ર ઉધરસ કે શરદી જેવું લાગે પરંતુ પરિસ્થિતિ જીવલેણ બની શકે છે. કાન, નાક અને ગળાના નિષ્ણાત ડો હિમાંશુ ઠક્કર જણાવે છે ચેતવા જેવા ચિન્હો. ખાસ કરીને નાના બાળકોમાં જે કહી નહિ શકે કે કાંઈ ગળી ગયા છે. વડીલો માટે પણ અમુક ચિન્હો નોંધવા જેવા છે.



Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now