Confluence, Festival of India in Australiaના ભાગરૂપે યોજાનાર યોગની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ એટલે તન અને મનનાં સ્વાસ્થ્ય માટેની પ્રમાણભૂત માહિતી મેળવવાની સોનેરી તક. વેદાંત સેન્ટરના સ્વામી આત્મેશાનંદજી વીગતે વાત કરે છે આ કોન્ફરન્સમાં આમંત્રિત વિષયનિષ્ણાત વક્તાઓ, આખા કાર્યક્રમ અને એના ફાયદાઓ વિષે જેલમ હાર્દિક સાથે..
Share





