Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

વિરાટ કોહલીની અમ્પાયર્સ સાથેની દલીલ ભારતને મુશ્કેલીમાં મૂકી શકે

India's captain Virat Kohli, left, speaks with umpires after an unsuccessful review decision during the Cricket World Cup match between India and Bangladesh at Edgbaston in Birmingham, England, Tuesday, July 2, 2019. (AP Photo/Rui Vieira)

ભારતીય ટીમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ અથવા ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. જોકે, ભારતીય ટીમની સેમિફાઇનલ સુધીની રાહ આસાન રહી નહોતી. ખેલાડીઓની ઇજાના કારણે ભારતીય ટીમે સતત ટીમ બદલતા રહેવું પડ્યું તથા અન્ય વિવાદો સાથે ટીમ ઘેરાયેલી રહી. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અમિત શાહે અંબાતી રાયડુની વિવિદાસ્પદ નિવૃત્તિ, ભારતીય ટીમની કેસરી રંગની ટી-શર્ટ, ધોનીની નિવૃત્તિની અટકળો અને કેપ્ટન વિરાટ કોહલીની અમ્પાયર્સ સાથેની દલીલ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.


Published

Updated

By Vatsal Patel

Source: SBS




Share this with family and friends


ભારતીય ટીમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ અથવા ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. જોકે, ભારતીય ટીમની સેમિફાઇનલ સુધીની રાહ આસાન રહી નહોતી. ખેલાડીઓની ઇજાના કારણે ભારતીય ટીમે સતત ટીમ બદલતા રહેવું પડ્યું તથા અન્ય વિવાદો સાથે ટીમ ઘેરાયેલી રહી. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અમિત શાહે અંબાતી રાયડુની વિવિદાસ્પદ નિવૃત્તિ, ભારતીય ટીમની કેસરી રંગની ટી-શર્ટ, ધોનીની નિવૃત્તિની અટકળો અને કેપ્ટન વિરાટ કોહલીની અમ્પાયર્સ સાથેની દલીલ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.


Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 

Follow us on Facebook.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now