જે દર્દીઓ કોરોનાવાઇરસમાંથી સાજા થયા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ ઘણા લાંબા સમય સુધી વિવિધ સારવારની જરૂર પડી રહી છે. વિવિધ દેશોના ડોક્ટર્સ કેમ ચેતવણી આપી રહ્યા છે સાંભળીએ આ અહેવાલમાં....
હાઇલાઇટ્સ
- કોરોનાવાઇરસના હળવા કે નહીવત લક્ષણ હોય એનો મતલબ એમ નથી કે ભવિષ્યમાં ક્યારેય પણ બિમારી ન થઇ શકે.
- હળવા લક્ષણો ધરાવતા સાજા થયેલા દર્દીઓને લાંબા ગાળે આરોગ્યની સમસ્યા નડી શકે છે.
- કોરોનાવાઇરસની બિમારી દરમિયાન વેન્ટીલેટરનો સહારો લેનારા દર્દીઓના ફેંફસાને નુકસાન થઇ શકે છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






