કોરોનાવાઇરસમાંથી સ્વસ્થ થયા બાદ પણ ઘણી લાંબી સારવારની જરૂર પડી શકે

Professor Gisli Jenkins examining scans of the lungs

Professor Gisli Jenkins examining scans of the lungs Source: AAP

જે દર્દીઓ કોરોનાવાઇરસમાંથી સાજા થયા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ ઘણા લાંબા સમય સુધી વિવિધ સારવારની જરૂર પડી રહી છે. વિવિધ દેશોના ડોક્ટર્સ કેમ ચેતવણી આપી રહ્યા છે સાંભળીએ આ અહેવાલમાં....



હાઇલાઇટ્સ

  • કોરોનાવાઇરસના હળવા કે નહીવત લક્ષણ હોય એનો મતલબ એમ નથી કે ભવિષ્યમાં ક્યારેય પણ બિમારી ન થઇ શકે.
  • હળવા લક્ષણો ધરાવતા સાજા થયેલા દર્દીઓને લાંબા ગાળે આરોગ્યની સમસ્યા નડી શકે છે.
  • કોરોનાવાઇરસની બિમારી દરમિયાન વેન્ટીલેટરનો સહારો લેનારા દર્દીઓના ફેંફસાને નુકસાન થઇ શકે છે.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now

કોરોનાવાઇરસમાંથી સ્વસ્થ થયા બાદ પણ ઘણી લાંબી સારવારની જરૂર પડી શકે | SBS Gujarati