એક સંશોધન પ્રમાણે ચાલવાની અને તરવાની કસરત કરતાં નૃત્ય કરવાના વધુ ફાયદા છે. નૃત્ય કરવાથી ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પડે છે અને શરીરમાં શક્તિ અને સંતુલન વધે છે. મગજની સ્વસ્થતા માટે પણ નૃત્ય ઉત્તમ છે.
Share

Published
Updated
By Jelam Hardik
Source: SBS
Share this with family and friends