વાળ ખારવા - સામાન્ય બાબત કે ગંભીર બીમારી?

Hair loss

Source: wikimedia commons

વાળ ખરવા એ સામાન્ય છે. પરંતુ ઘણીવાર સામાન્ય લાગતી આ બાબત કોઈ ગંભીર તબીબી સ્થિતિનો સંકેત હોઈ શકે છે જેનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. આ અંગેની શક્યતાઓમાંની એક એલોપેસીયા એરેટા છે. આ પોડકાસ્ટને સાંભળો જ્યાં નિષ્ણાતો જણાવે છે કે એલોપેસીયા એરેટા શું છે, માનસિક સ્વાસ્થ્ય પર તેની કેવી અસર પડે છે, અને આયુર્વેદ આ વિશે શું કહે છે?



Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now