બાળકોમાં સાક્ષરતા ક્યારે દાખલ કરવી તે વિવાદાસ્પદ વિષય બન્યો છે. વર્તમાન સમયમાં બાળક ત્રણ વર્ષનું થાય અને પ્રી-સ્કૂલમાં જાય ત્યાથી તેને વાંચતા શીખવવામાં આવે છે પણ હવે ત્રણ વર્ષથી નાના બાળકોને વાંચન શીખવવાનું સૂચન કરવામાં આવ્યું છે.
બાળકોમાં સાક્ષરતા ક્યારે દાખલ કરવી તે વિવાદાસ્પદ વિષય બન્યો છે. વર્તમાન સમયમાં બાળક ત્રણ વર્ષનું થાય અને પ્રી-સ્કૂલમાં જાય ત્યાથી તેને વાંચતા શીખવવામાં આવે છે પણ હવે ત્રણ વર્ષથી નાના બાળકોને વાંચન શીખવવાનું સૂચન કરવામાં આવ્યું છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.