બાળકોમાં સાક્ષરતા ક્યારે દાખલ કરવી તે વિવાદાસ્પદ વિષય બન્યો છે. વર્તમાન સમયમાં બાળક ત્રણ વર્ષનું થાય અને પ્રી-સ્કૂલમાં જાય ત્યાથી તેને વાંચતા શીખવવામાં આવે છે પણ હવે ત્રણ વર્ષથી નાના બાળકોને વાંચન શીખવવાનું સૂચન કરવામાં આવ્યું છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






