ગુજરાતના પ્રખ્યાત ગાયક અરવિંદ વેગડાએ કોરોનાવાઇરસની વધતી જતી મહામારીમાં લોકોને સાવચેત રહેવા અને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરતા વિવિધ ગીતોની રચના કરી છે. અવનવા રમૂજી ગીતો દ્વારા લોકોને જાગૃત કરવાના ખ્યાલ વિશે તેમણે SBS Gujarati સાથે વાતચીત કરી હતી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






