નવી શિક્ષણ પ્રણાલીના કયા પાસા ભારત માટે આશાનો નવો દીપક પ્રગટાવી શકે?

Dr Bhadrayubhai Vachharajani talks about National Education Policy 2020. Source: Dr Bhadrayubhai Vachharajani
ભારતમાં 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિની જાહેરાત કરાઇ છે ત્યારે, આગામી વર્ષોમાં તેને કેવી રીતે અમલમાં મૂકવી તથા નક્કી કરેલા લક્ષ્યાંકોમાં સફળતા મેળવવા કેવા પગલાં લેવા જોઇએ તે વિશે શિક્ષણવિદ ડો ભદ્રાયુભાઇ વછરાજાનીએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Share